Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પૂર્વ મેયર અમીબેન પરીખનો ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં કરાયો સમાવેશ

સ્થાનિક કાર્યકરોમાં આનંદ છવાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના પૂર્વ મેયરને ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં સમાવેશ કરવામાં આવ્યા છે.

તાજેતરમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં ૩૯ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં જામનગરના પૂર્વ મેયર શ્રીમતી અમીબેન પરીખનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

અગાઉ તેઓ ચૂંટણીમાં નિરિક્ષક તરીકે સેવાઆપી ચૂક્યા છે. તેમની કામગીરીને ધ્યાનમાં રાખીને તેઓનો રાષ્ટ્રીય કારોબારી પરિષદમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

જાનગરને રાષ્ટ્રીય કારોબારી પરિષદમાં સ્થાન મળતા સ્થાનિક ભાજપ કાર્યકરોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh