Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈન્ટરનેશનલ એસ્ટ્રો ફેડરેશન દ્વારા
જામનગર તા. ૨૭: ઈન્ટરનેશનલ એસ્ટ્રો ફેડરેશન-અમદાવાદ દ્વારા સુરતમાં ૨૪મું જ્યોતિષ સંમેલન યોજાયું હતું. જેમાં ડો. નિલેષ લલિતચંદ્ર વ્યાસ (ભાર્ગવ જ્યોતિષ કાર્યાલયવાળા) ને પ્રમાણપત્ર તથા અષ્ટ લક્ષ્મી એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. જુનાગઢના ગોસ્વામી શ્રી ૧૦૫ અંજનરાય મહોદય, યોગેન્દ્રભાઈ શાસ્ત્રી, ભરતભાઈ ખંડેલીયા તથા જામનગરના વાસ્તુશાસ્ત્રી ડો. નરેન્દ્રભાઈના હસ્તે ડો. નિલેશભાઈ વ્યાસનું સન્માન કરવામાં આવ્યું હતું. ગોસ્વામી અંજનરાય દ્વારા જ્યોતિષ વિષયક પુસ્તક 'દેવજ્ઞ તિલકમ' નું વિમોચન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial