Advertisement
Author: નોબત સમાચાર

ઓખા તથા વેરાવળથી બાંદ્રા સ્પે. ટ્રેનોના ફેરા લંબાવવા લેવાયો નિર્ણય

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૯: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ ડિવિઝનમાંથી થઈને જતી બે જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ટ્રેન નં. ૦૯૫૬૨ ઓખા-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનને ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે ટ્રેન નં. ૦૯૫૬૧ બાંદ્રા ટર્મિનસ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનને ૨૫ માર્ચ, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે. તેમજ ટ્રેન નં. ૦૯૦૧૮ વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલને ૩૦ માર્ચ, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે ટ્રેન નં. ૦૯૦૧૭ બાંદ્રા ટર્મિનસ-વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલને તા. ૨૯ માર્ચ, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh