Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની જન્મદિવસ નિમિત્તે રણમલ તળાવમાં આર્ટ ગેલેરીના કમ્પાઉન્ડમાં સેવા પખડિયા નિમિત્તે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં જુનિયર તથા સિનિયર ૨૨ ચિત્રકારોએ આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો અને આ ચિત્ર સ્પર્ધાને શહેર પ્રમુખ બીનાબેન કોઠારી દ્વારા ખુલ્લી મુકવામાં આવી હતી. આ ચિત્ર સ્પર્ધાના ઇન્ચાર્જ તરીકે શિક્ષણ સમિતિ સભ્ય નિલેશભાઈ હાડા તેમજ વોર્ડ નંબર ૧૦ ના કોર્પોરેટર પાર્થ જેઠવા, વોર્ડ નંબર નવના કોર્પોરેટર ધીરેનભાઈ મોનાણી હાજર રહૃાા હતા તેમજ સંજયભાઈ જાની હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial