Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુવાનના માતાએ પોલીસને જાણ કરીઃ
જામનગર તા. ૧૬: જામનગરના કડિયાવાડ વિસ્તાર મોટી પીપળા શેરીમાં રહેતા એક કડિયા યુવક પોતાના ઘરેથી કામ પર જવાનું કહીને નીકળ્યા પછી દસેક વર્ષ પહેલાં લાપત્તા બની ગયા છે.
જામનગરના કડિયાવાડ વિસ્તારમાં આવેલી મોટી પીપળા શેરીમાં વસવાટ કરતા સાગરભાઈ રમેશભાઈ વસાણી (ઉ.વ.૪પ) નામના યુવાન દસેક વર્ષ પહેલાં પોતાના ઘરેથી મજૂરીકામે જવાનું કહીને નીકળ્યા હતા. ત્યારપછી ગુમ થઈ ગયા છે.
ઉપરોક્ત તસ્વીરવાળા યુવાન ગુમ થયાની તેમના માતા ભાવનાબેન રમેશભાઈ વસાણીએ પોલીસને જાણ કરી છે. ઉપરોક્ત તસ્વીરવાળા વ્યક્તિ અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જમાદાર એ.એમ. પરમારનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial