Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લાના વરવળામાં નિઃશુલ્ક આયુર્વેદ સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ

આગામી તા. ર૬ ના શનિવારે યોજાશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૩: દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદ્ગુરૂ શંકરાચાર્ય સ્વમી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ પ્રેરિત અને વરવાળા ટી.બી. સેનેટોરિયમ સંચાલિત શ્રી શંકરાચાર્ય આયુર્વેદ ઔષધાલય તથા આઈ.ટી.આર.એ જામનગર (આયુષ મંત્રાલય, ભારત સરકાર) ના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આયુર્વેદ સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પ તા. ર૬/૭ ને શનિવારે સવારે ૧૦ થી બપોરના ૧ વાગ્યા સુધી ટી.બી. સેનેટોરિયમ બિલ્ડીંગ, વરવાળા, જિ. દેવભૂમિ દ્વારકામાં રાખવામાં આવ્યો છે, જેમાં જામનગર આયુર્વેદ હોસ્પિટલ (આઈટીઆરએ) ના ડોક્ટરો દ્વારા શરદી, ઉધરસ, દમ, શ્વાસ, કફના રોગ, પાંચનતંત્ર, આંખ-કાન-નાક, ડાયાબિટીસ સહિતના રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવશે. વધુ વિગત માટે મો. ૯૩ર૭૪ પપ૩ર૭ નો  સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh