Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧૦ ઓકટોબરે આયોજનઃ
જામનગર તા. ૪: સતવારા સોશ્યલ ગ્રુપ, જામનગર દ્વારા પ્રમુખશ્રી જીવણભાઈ એમ. નકુમના અધ્યક્ષ સ્થાને આ વર્ષે પણ તા. ૧૦-૧૦-૨૦૨૫ (શુક્રવાર)ના સતવારા સમાજ પોટરી ગલી, ત્રણ દરવાજા સામે જામનગરમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સતવારા જ્ઞાતિના ભાઈઓ-બહેનોએ ભાગ લેવા સંસ્થાના મંત્રી શ્યામભાઈ કણજારીયાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial