Advertisement
Author: નોબત સમાચાર

નગરના સતવારા સોશ્યલ ગ્રુપ દ્વારા ઝંકાર નવરાત્રિ મહોત્સવ યોજાશે

આગામી તા. ૧૦ ઓકટોબરે આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: સતવારા સોશ્યલ ગ્રુપ, જામનગર દ્વારા પ્રમુખશ્રી જીવણભાઈ એમ. નકુમના અધ્યક્ષ સ્થાને આ વર્ષે પણ તા. ૧૦-૧૦-૨૦૨૫ (શુક્રવાર)ના સતવારા સમાજ પોટરી ગલી, ત્રણ દરવાજા સામે જામનગરમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સતવારા જ્ઞાતિના ભાઈઓ-બહેનોએ ભાગ લેવા સંસ્થાના મંત્રી શ્યામભાઈ કણજારીયાએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh