Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ દેવરામભાઈ રાજયગુરૂના પત્ની ગં.સ્વ. જશુબેન રાજ્યગુરૂ, તે ભરતભાઈ, જનકભાઈ, જગદીશભાઈ, નિલેષભાઈના માતા, ખંજન, અખિલ, હેત, યાજ્ઞિક, ઉત્સવના દાદીનું તા. ૨૬ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૯ને સોમવારે સાંજે ૪ થી ૫ દરમ્યાન અબોટી બ્રહ્મ સમાજની વાડી, કેશોદ, (તાલુકો ખંભાળીયા)માં રાખવામાં આવ્યું છે.