Advertisement
Author: નોબત સમાચાર

ચિરવિદાય

જામનગર નિવાસી શૈલેષકુમાર રમણીકલાલ શુકલ (હર્ષદ એન્જિનિયરીંગ વાળા)(ઉ.વ.૭૦) તે  કલ્પનાબેનના પતિ, સ્વ. પ્રતિક, મિથુનના પિતા, હેતલ પ્રતિક શુકલ, મૃગા મિથુન શુકલના  સસરા, વંશિકા પ્રતિક શુક્લ, ધ્યાન મિથુન શુકલ, હૃદા પ્રતિક શુકલના દાદા, ડો. ભૂપેન્દ્ર  શુકલ, સ્વ. હર્ષદરાય શુકલ, જગદીશભાઈ શુકલ, મનોજ શુકલ, પ્રદીપ શુકલના ભાઈનું તા.  ૧૧-૩ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૪-૩ને શનિવારના સાંજે ૫:૩૦ થી ૬  દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે નર્મદેશ્વર મહાદેવ મંદિર, પંચવટી સોસાયટી, જામનગરમાં  રાખવામાં આવ્યું છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh