Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ઈફતારી સમયે

                                                                                                                                                                                                      

કાલાવડ નાકા બહાર બંદોબસ્તની માંગણીજામનગર તા. ૯: જામનગરમાં હાલ પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે, ત્યારે કાલાવડ નાકા બહારથી કલ્યાણજીના ચોક સુધી ઈફતારીના સમયે સાંજે પ થી રાત્રે ૮ વાગ્યા સુધી ત્રણ કલાક માટે પોલીસ બંદોબસ્ત આપવા ભાજપ લઘુમતિ મોરચાના પ્રમુખ ઉમર અબ્દુલભાઈ બ્લોચે રજૂઆત કરી છે. આ ઉપરાંત તેમણે રમજાન ઈદ પછી અર્થાત્ ર/૩ પછી જર્જરીત પુલનું ડિમોલીશન કરવા માગણી કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh