Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના વિવિધ વિસ્તારોમાં ગણેશભક્તો દ્વારા વિશાળ પંડાલોમાં દુંદાળા દેવની સ્થાપના

ગણેશ ચતુર્થી નિમિત્તે ધર્મનગરી દેવભૂમિ

                                                                                                                                                                                                      

ભારતીય સંસ્કૃતિમાં દરેક શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે. ગણેશજીને સમસ્ત સિદ્ધિઓ આપનારા દેવ માનવામાં આવે છે. પાર્વતીપુત્ર શ્રી ગણેશજીનો જન્મ ભાદરવા મહિનાની શુકલપક્ષ ચતુર્થીના દિવસે મધ્યાહન કાળમાં થયેલ. એટલે દર વર્ષે ભાદરવા સુદ ચોથના ગણેશ ચતુર્થી મહોત્સવ સમગ્ર ભારતવર્ષમાં ભક્તિભાવથી ઉજવાય છે. ધર્મનગરી દ્વારકાના અલગ-અલગ વિસ્તારો જેમકે તીનબત્તી ચોક, સિદ્ધનાથ મંદિર પરિસર રિદ્ધિ-સિદ્ધિ સોસાયટીમાં ગણેશભક્તો દ્વારા વિશાળ પંડાલોમાં તેમજ દેવમંદિરોમાં દુંદાળાદેવની સ્થાપના કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh