Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગણેશ ચતુર્થી નિમિત્તે ધર્મનગરી દેવભૂમિ
ભારતીય સંસ્કૃતિમાં દરેક શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે. ગણેશજીને સમસ્ત સિદ્ધિઓ આપનારા દેવ માનવામાં આવે છે. પાર્વતીપુત્ર શ્રી ગણેશજીનો જન્મ ભાદરવા મહિનાની શુકલપક્ષ ચતુર્થીના દિવસે મધ્યાહન કાળમાં થયેલ. એટલે દર વર્ષે ભાદરવા સુદ ચોથના ગણેશ ચતુર્થી મહોત્સવ સમગ્ર ભારતવર્ષમાં ભક્તિભાવથી ઉજવાય છે. ધર્મનગરી દ્વારકાના અલગ-અલગ વિસ્તારો જેમકે તીનબત્તી ચોક, સિદ્ધનાથ મંદિર પરિસર રિદ્ધિ-સિદ્ધિ સોસાયટીમાં ગણેશભક્તો દ્વારા વિશાળ પંડાલોમાં તેમજ દેવમંદિરોમાં દુંદાળાદેવની સ્થાપના કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial