Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન-પૂજાનો લાભ લીધોઃ
પ્રસિદ્ધ ભાગવત કથાકાર સંત પૂ. રમેશભાઈ ઓઝા (પૂ. ભાઈશ્રી) ગુજરાતના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા) ના નિવાસસ્થાને પધાર્યા હતાં. હકુભા જાડેજાના નિવાસના પરિસરમાં આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનામાં ભોળાનાથના દર્શન-પૂજા કરી હકુભા જાડેજા તથા પરિવારજનોને આશીર્વાદ આપ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial