Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાએઝ શરીફના નુરી જલસાઃ સુશોભિત કમાનોઃ આકર્ષક તાજીયાઃ ન્યાઝ તકસીમઃ ઝળહળતું બેડી નિહાળવા લોકો ઉમટે છે
જામનગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહર્રમ શરીફ દરમ્યાનના તમામ મુસ્લિમ વિસ્તાર રતનબાઈ મસ્જીદ, રઝાનગર, પાંચ હાટડી, ખોજાના નાકે, બેડી-બેડેશ્વર, ધરારનગર ૧/૨માં તમામ જગ્યાએ રોશનીથી ઝગમગી ઉઠયા છે. શેરી, ગલી, મસ્જીદોથી રોશની કરેલ છે. દરેક જગ્યાએ કમાનો ઊભી કરેલ છે. બેડીમાં રોશનીથી શણગાર કરેલ છે. તેને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. દરેક વિસ્તારમાં વાએઝ શરીફના નુરી જલ્સા યોજવામાં આવેલ છે. બપોરે અને સાંજે દરરોજ (પ્રસાદી) ન્યાઝ તકસીમ કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial