Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વન વિભાગના સહયોગથી
જામનગર તા. ૧૫: જામનગરમાં ગઈકાલે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે સરકારના કરૂણા અભિયાન અંતર્ગત જામનગર વન વિભાગના સહયોગથી પ્રકૃતિ મિત્ર ગ્રુપ દ્વારા પક્ષીઓની સારવાર માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં પતંગના દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓને રેસ્કયુ કરાયા પછી તેની સારવાર કરવામાં આવી હતી. આ સેવા કેમ્પમાં ખીજડીયાના આર.એફ.ઓ. દક્ષાબેન વઘાસીયાએ ટીમ સાથે કેમ્પની મુલાકાત લીધી હતી. અને પ્રકૃતિ મિત્ર સંસ્થાના સભ્યોએ પક્ષી બચાવ માટે જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial