Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાધીશ જગતમંદિરે ધ્વજારોહણ

રાજકોટના મુકેશભાઈ દોશી પરિવાર દ્વારા

                                                                                                                                                                                                      

મૂળ રાજકોટ નિવાસી તથા દ્વારકાના હોટલ લેમન ટ્રી તેમજ સોમનાથ લોર્ડઝના ઓનર મુકેશભાઈ દોશી પરિવાર દ્વારા દ્વારકાધીશ જગતમંદિરે ધ્વજારોહણ માટે ૧૦૦ વર્ષ માટે ધ્વજાજીનું બુકિંગ કરાવ્યું હોય, દ્વારકાધીશના પરમ ભક્ત મુકેશભાઈ દોશી પરિવાર દ્વારા જગતમંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. તેમની સાથે દ્વારકાના પ્રતિષ્ઠિત વ્યાપારી અગ્રણીઓ મુન્નાભાઈ પાબારી (એલ.આર.ગ્રુપ), મુકેશભાઈ સતીકુંવર, રવિભાઈ બારાઈ સપરિવાર જોડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh