Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રસ્તાઓની સાઈડમાં બંધ પડેલા વાહનો દૂર કરવા રજૂઆત

જસ્ટીસ એન્ડ રાઈટ્સ કમિટીના તા.વા. પ્રમુખ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગર શહેરમાં અનેક સ્થળે જાહેર રસ્તાઓ પર મુખ્ય શેરીઓમાં, રસ્તાની બંને સાઈડમાં જુના, અકસ્માત થયેલા, બંધ હાલતમાં પડેલા વાહનો જોવા મળે છે, જેના કારણે નગરજનોને, વાહનચાલકોને તથા રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત એમ્યુઝમેન્ટ પાર્ક સહિતના કેટલાક વિસ્તારોમાં       રસ્તા વચ્ચે કચરાપેટીઓ મુકવામાં આવે છે. ત્યાં ગંદકી અને દુર્ગંધ ફેલાયેલા રહે છે. આ પ્રશ્ને તાકીદે યોગ્ય અને કડક કાર્યવાહી કરવા, બંધ પડેલા વાહનોને દૂર કરવા, કચરા પેટી યોગ્ય જગ્યાએ મુકવા જસ્ટીસ એન્ડ રાઈટ્સ કમિટિના જામનગર તાલુકા વાઈસ પ્રેસિડેન્ટ આશાબેન સોજીત્રાએ રજૂઆત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh