Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૩૨ - સુર્યાસ્ત : ૭-૦૧
દિવસના ચોઘડીયા
(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ
રાત્રિના ચોઘડીયા
(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪) કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત
વિક્રમ સંવતઃ ર૦૮૧, ભાદરવા સુદ-૧૨ :
તા. ૦૪-૦૯-ર૦૨૫, ગુરૂવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૧,
મુસ્લિમ રોજઃ ૧૧, નક્ષત્રઃ ઉત્તર ષાઢા,
યોગઃ સૌભાગ્ય, કરણઃ બવ
આજના દિવસે જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધામાં આપની ગણતરી અવળી પડતા આપની મુશ્કેલીમાં વધારો થાય. મહત્ત્વના નિર્ણયોમાં ઉતાવળ કરવી નહીં. નવા કોઈ સાહસો કરવા નહીં. નાણાકિય બાબતે ઉઘરાણીના નાણા ફસાઈ જતા ચિંતા અનુભવાય. વિદ્યાર્થી વર્ગે વર્ષની શરૂઆતથી જ અભ્યાસની તૈયારી શરૂ થવા જાય છે. યાત્રા-પ્રવાસનું આયોજન ખર્ચાળ પૂરવાર થાય. મિત્રોનો સાથ રહે.
બાળકની રાશિઃ મકર