Advertisement
Author: નોબત સમાચાર

આયુષ્માન વય વંદના કાર્ડ અંગે કેમ્પ

સૂર્યવંશી એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ દ્વારા

                                                                                                                                                                                                      

   જામનગર તા. ૧૫: જામનગર સૂર્યવંશી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૭૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્માન વય વંદના કાર્ડ અંગે કેમ્પનું આયોજન તા. ૧૫-૭-૨૫ ના સાંજે ૬ થી ૮ દરમ્યાન દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષદ્યિ સ્ટોર, ગાયત્રી ચોક, બી.એન.ઝાલા વિદ્યાલય પાસે, નવાગામ (ઘેડ), જામનગરમાં કરવામાં આવ્યું છે. કેમ્પમાં રેશનકાર્ડ, આધારકાર્ડ તથા મોબાઈલ નંબર સાથે રાખવાનો રહેશે. નવાગામ ઘેડના લોકોને આ કેમ્પનો લાભ લેવા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ કંટારીયા, મહિલા પ્રમુખ પ્રજ્ઞાબેન ગુજરાતી અને સુભાષભાઈ ગુજરાતી દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh