Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરસાદથી માર્ગો ક્ષતિગ્રસ્ત બન્યા પછી
ખંભાળિયા તા. ૩૦: વરસાદને પરિણામે જિલ્લાના અનેક માર્ગો ક્ષતિગ્રસ્ત બન્યા હતાં, જેના કારણે વાહનાલકો અને સામાન્ય જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.
માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ક્ષતિગ્રસ્ત થયેલા જિલ્લાના આંતરિક તથા ગ્રામ્ય માર્ગો પર ડામર પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા હાબરડીથી રાજ્ય ધોરીમાર્ગને જોડતા માર્ગ પર ડામર પેચવર્કની કામગીરી કરી સમથળ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત જિલ્લાના અન્ય માર્ગો પર પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial