Advertisement
Author: નોબત સમાચાર

વિક્રમ સંવતની અંતિમ પૂર્ણિમા હોઈ દ્વારકામાં ભાવિકોની ભારે ભીડઃ દર્શનાર્થીઓ ભાવવિભોર

દર મહિને પૂનમ ભરવા આવતા ભાવિકો ઉપરાંત

                                                                                                                                                                                                      

દ્વારકા યાત્રાધામમાં દર મહિને હજારો ભાવિકો પૂનમ ભરવા આવતા હોય છે. તેમાં વિક્રમ સંવત ર૦૮૧ ની અંતિમ પૂર્ણિમા આસો માસની પૂનમનું સ્નાન તેમજ ઠાકોરજીના દર્શન કરવા હજારો ભાવિકો પૂનમની વહેલી સવારથી જ છપ્પન સીડીએ સ્વર્ગ દ્વારેથી જગતમંદિર પ્રવેશી કાળિયા ઠાકોરજીના દર્શન કર્યા હતાં અને ભાવવિભોર થયા હતાં. મંદિર વહેલી સવારે છ વાગ્યે ખૂલ્યા પછી પવિત્ર ગોમતી સ્નાન પછી ઠાકોરજીના દિવ્ય દર્શન નિહાળવાની પરંપરા અનુસાર હજારો ભાવિકો ઉમટ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh