ચિરવિદાય

જામનગરઃ બાબુલાલ છગનલાલ ચૌહાણ, તે રમેશભાઈ, કિશોરભાઈ, રાજેશભાઈના પિતાનું  તા. ૨૯-૩ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૩૦-૩ને સોમવારે સાંજે ૫ થી ૫:૩૦  દરમ્યાન કાશી વિશ્વનાથ મંદિર, કે.વી. રોડ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

close
Ank Bandh