Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. રર થી ૩૦ ઓક્ટોબર
દ્વારકા તા. ૧૪: દ્વારકાના ચરકલા રોડ પર આવેલ સુરભી માધવ ગૌસેવા ધામમાં આગામી તા. રર ઓક્ટોબરથી ૩૦ ઓક્ટોબર-ર૦રપ દરમિયાન ગૌ નવરાત્રિ ઉત્સવ ઉજવવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ગૌ નવરાત્રિના પવિત્ર દિવસોમાં ગૌસેવા, ગૌપૂજન, આરતી અને પ્રદક્ષિણા દ્વારા શ્રદ્ધા, કરૂણા અને ભક્તિભાવ સાથે ગૌ નવરાત્રિ મહોત્સવ ઉજવાશે. જેમાં દરરોજ સવારે ૯ થી ૧૧ વાગ્યા સુધી શ્રી સુરભ્યૈ નમઃના મંત્રજાપ સાથે હવન યોજાશે તથા સાંજે પ થી ૭ સુધી ગૌપૂજન, આરતી અને પ્રદક્ષિણા યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial