Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંતશ્રી ઉપવાસી બાપુની તપોભૂમિ
જામનગર તા. ૯: 'તુ હી રામ પ્યારે રામ'ના નાદ્થી ગુંજતી તેમજ બાર જીવાત્માઓની ચૈતન્ય સમાધિ આવેલ છે. તેવી સંતશ્રીના નાથજીદાદાની પાવનકારી તેમજ સંતશ્રી ઉપવાસી બાપુની તપોભૂમિ અને સૌરાષ્ટ્રની અતિ પ્રાચીન અને પૌરાણિક દાણીધાર ધામમાં તા. ૧૦ ના ગુરુપૂર્ણિમા ઉત્સવ ધામધૂમથી ઉજવવાનું આયોજન કરેલ છે.
ગુરુવાર, તા. ૧૦-૭-ર૦રપ ના સવારે ૭-૧પ કલાકે ગુરુપૂર્ણિમાના ઉત્સવની ઉજવણીમાં ચરણ પાદૂકાનું પૂજન કરવામાં આવશે. આ પાવન પ્રસંગનો સમસ્ત સેવક ગણ તેમજ ધર્મપ્રેમી ભાવિક ભક્તોનો લાભ લેવા શ્રી નાથજીદાદા ટ્રસ્ટ, શ્રી નાથજી દાણીધાર ગૌશાળા ટ્રસ્ટ, મહંત શ્રી સુખદેવદાસજી ગુરુશ્રી ચતુર્ભૂજદાસજી (શ્રી ઉપવાસી બાપુ) એ અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial