Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પહારઃ
ખંભાળિયા શહેર ભાજપ દ્વારા કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ખંભાળિયામાં વોર મેમોરિયલ સ્મારક મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પહાર આર્પણ કરવામાં આવ્યા હતાં. આ કારગીલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ મિલનભાઈ કીરત સાતા, મુકેશભાઈ કાનાણી, હસુભાઈ ધોળકિયા, ન.પા. પ્રમુખ રચનાબેન મોટાણી, રેખાબેન ખેતિયા, કિરટભાઈ ખેતિયા, રવિરાજસિંહ જાડેજા, વિજ્યાબેન કણઝારિયા, સુરેશભાઈ નકુમ, હેમલભાઈ મહેતા, પાર્થભાઈ, જીતુભાઈ, નીતિનભાઈ, ભાર્ગવભાઈ, અશોકભાઈ, ભીખુભા જેઠવા, આસાભાઈ જોગલ, ભીમશીભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial