Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૯: જામનગરના અમીબેન ગજ્જર (અમૃતા ગોરેચા) સુરત વી.એન.એસ.જી.યુ. યુનિવર્સિટીથી એલએલ.એમ. બિઝનેસ-લો માં અભ્યાસ પૂર્ણ કર્યો હોય, તેઓએ જામનગરના ઔદ્યોગિક વિકાસના સંદર્ભમાં જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના ફાળા અંગે 'કાયદાકીય અભ્યાસ' વિષય પર સંશોધન કાર્ય પૂર્ણ કર્યું હોય, સુરત યુનિવર્સિટીથી તેઓ ફર્સ્ટ ક્લાસ પાસ થતા જામનગર ગુજ્જર સુથાર જ્ઞાતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહમાં તેમને રજતચંદ્રક, પ્રમાણપત્ર આપી જ્ઞાતિના ટ્રસ્ટી દિલીપભાઈ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial