Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને
રાજકોટ તા. ૩૦: આવનારા તહેવારના સિઝનમાં મુસાફરોની વધતી સંખ્યા ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે બે-બે વધારાના જનરલ કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જેમાં ટ્રેન નં. ૧૯૧૧૯/ ૧૯૧ર૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળ દૈનિક એક્સપ્રેસ અને ટ્રેન નં. ૧૯ર૦૭/૧૯ર૦૮ પોરબંદર-રાજકોટ-પોરબંદર દૈનિક એક્સપ્રેસમાં જનલર કોચ વધશે. આ વ્યવસ્થા તા. ૧૦ નવેમ્બર સુધી અમલમાં રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial