Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તહેવારોને અનુલક્ષીને સૂચન કરાયાઃ
જામનગર તા. ૧૦: ખંભાળિયાના વાડીનારમાં મરીન પોલીસ સ્ટેશનના ફોજદાર દ્વારા તહેવારોને અનુલક્ષીને બેઠક રાખવામાં આવી હતી.
ખંભાળિયા પંથકના વાડીનારમાં નવનિયુક્ત પીએસઆઈ એમ.આર. સવસેટા દ્વારા આગામી તહેવારોને અનુલક્ષીને બેઠક યોજવામાં આવી હતી. વાડીનાર પંથકમાં કોઈપણ શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો પોલીસને જાણ કરવા અનુરોધ કરાયો હતો. બેઠકમાં વાડીનારના માલશીભાઈ ઢચા, પત્રકાર હિરેન દત્તાણી, ભરાણાના સરપંચ, આંબલાના સરપંચ સુગરાબેન ગજણ સહિતના આગેવાનો જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial