Advertisement
Author: નોબત સમાચાર

આવતીકાલે ખંભાળીયામાં કાનાણી પરિવાર દ્વારા હવન

                                                                                                                                                                                                      

ભાટીયા તા. ૨૯: ખંભાળીયામાં આવેલ કાનાણી પરિવારના કુળદેવી સિંધવી માતાજીના મંદિરના સાનિધ્યમાં આવતીકાલે તા. ૩૦-૯-૨૫ના હવનાષ્ટમી નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૮:૩૦ વાગ્યે હવનનો પ્રારંભ, બપોરે ૧૨:૩૦ વાગ્યે બીડું હોમાશે અને મહાઆરતી પછી બપોરે ૧:૩૦ વાગ્યે મહાપ્રસાદ થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh