Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુર તાલુકામાં આવેલા
સડોદર તા. ૯: જામજોધપુર તાલુકાના સડોદરમાં મોબાઈલ ટાવર અને પાણીની લાઈનની સુવિધા અંગે સાંસદ પૂનમબેન માડમ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
સડોદરના રસ્તા ઉપર મોબાઈલ નેટવર્ક માટે ટાવર ઊભા કરવા અને ફૂલનાથ મંદિર સુધી નર્મદાના પાણીની પાઈપલાઈન નાખવાની ખાસ જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial