Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
 
                                                    સુર્યોદયઃ ૦૬-૫૨ - સુર્યાસ્તઃ ૬-૧૦
દિવસના ચોઘડીયા
(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ
રાત્રિના ચોઘડીયા
(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ
વિક્રમ સંવતઃ ર૦૮૨, કારતક સુદ-૦૯:
તા. ૩૧-૧૦-ર૦૨૫, શુક્રવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૮,
મુસ્લિમ રોજઃ ૦૮, નક્ષત્રઃ ઘનિષ્ઠા,
યોગઃ વૃદ્ધિ, કરણઃ તૈતિલ
તા. ૩૧ ઓક્ટોબરના દિવસે જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધામાં કેટલાક મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી રાહત થાય, તો કેટલાક કામમાં આપ અટવાઈ પડવાથી અસમંજસતા જણાય. સંયુક્ત ધંધામાં, ભાગીદારી વાળા ધંધામાં આપે સાવધાની રાખવી પડે. વિદ્યાર્થી વર્ગને વર્ષના પ્રારંભથી જ અભ્યાસની તૈયારી શરૂ કરી દેવી. યાત્રા-પ્રવાસ ખર્ચાળ સાબિત થાય. ધર્મકાર્ય થાય.
બાળકની રાશિઃ મકર ૦૬:૪૮ સુધી પછી કુંભ
 
  