Advertisement
Author: નોબત સમાચાર

સોમનાથ સ્વાભિમાન કાર્યક્રમની ઉજવણી

ખંભાળીયાઃ પ્રેમ પરિવાર મંદિરમાં

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૬: સોમનાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યોજાયેલ સોમનાથ સ્વાભિમાન યાત્રાના સંદર્ભમાં ખંભાળીયામાં પ્રેમ પરિવાર મંદિરના મહાદેવ મંદિરોમાં રૂદ્રાભિષેક પાઠ, પ્રાર્થના અને રામધૂન યોજાયા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી મૂળુભાઈ બેરા, ન.પા.પ્રમુખ રચનાબેન મોટાણી, મિલનભાઈ કિરતસાતા, અશોકભાઈ કાનાણી, મુકેશભાઈ કાનાણી વગેરે જોડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh