Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૩૭ - સુર્યાસ્ત : ૬-૪૨
દિવસના ચોઘડીયા
(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ
રાત્રિના ચોઘડીયા
(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ
વિક્રમ સંવતઃ ર૦૮૧, આસો સુદ-૨ :
તા. ૨૩-૦૯-ર૦૨૫, મંગળવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૦,
મુસ્લિમ રોજઃ ૩૦, નક્ષત્રઃ હસ્ત,
યોગઃ બ્રહ્મ, કરણઃ બાલવ
તા. ૨૩ સપ્ટેમ્બર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધાના કામકાજ અંગેની દોડધામ-શ્રમમાં વધારો થાય. આપના કાર્યની સાથે અન્ય કામકાજ રહે. જો કે, કામકાજમાં હરિફવર્ગનો સામનો કરવો પડે. વાદ-વિવાદથી સંભાળવું પડે. નાણાકીય સુખાકારી મધ્યમ રહેવા પામે. આકસ્મિક ખર્ચ-ખરીદી થાય. પરિવારનો સહકાર મળી રહે. યાત્રા-પ્રવાસનું આયોજન થાય.
બાળકની રાશિઃ કન્યા ર૬.પ૮ સુધી પછી તુલા