Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં શ્રી સત્યનારાયણ મંદિરના ૧૩૧ મા પાટોત્સવની ઉજવણી કરાઈ

સુનતે પ્રાર્થના અવશ્ય હૈ, નારાયણ કૃપાલુ 'સત્ય' હૈ

                                                                                                                                                                                                      

'છોટીકાશી' કહેવાતા જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી સત્યનારાયણ ભગવાનના પ્રાચીન મંદિરનો આજે અષાઢ સુદ દસમ વિક્રમ (સંવત ર૦૮ર-ઈ.સ. ર૦રપ) ના ૧૩૧ મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઠાકોરજીને દિવ્ય શ્રૃંગાર અર્પણ કરવામાં આવ્યા હતાં તથા ભગવાન સત્યનારાયણને પ્રિય શીરાનો ભોગ અર્પણ કરી ભક્તોમાં શીરાના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત મંદિરની પરંપરા અનુસાર પાટોત્સવના ઉપક્રમે મંદિર પટાંગણમાં શરણાઈ વાદન પણ કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh