Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વ. કિશોરભાઈ રાઠોડના સ્મરણાર્થે
જામનગર તા. ર૧: જામનગરથી માટેલ જતા પદયાત્રીઓ માટે શિવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વ. કિશોરભાઈ રાઠોડના સ્મરણાર્થે તા. ર૩-૩-ર૦ર૬ ના બપોરે ૩ વાગ્યે નાગનાથ ચોકડી પાસે 'ફ્રૂટ જ્યુસ' ના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગરથી માટેલ જતા પદયાત્રીઓ દ્વારા લઈ જવામાં આવતી બાવન ગજની ધજાનુ કુમારિકાઓ દ્વારા સામૈયુ-પૂજન કરવામાં આવશે તેમ સાગર કિશોરભાઈ રાઠોડએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial