Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં આગામી રવિવારે
જામનગર તા. ૧૨: યુવા મહેશ્વરી ઉત્કર્ષ સંગઠન દ્વારા તેજસ્વીતા સન્માન સમારોહ તા. ૧૬ ના સાંજે ૫:૩૦ વાગ્યે ટાઉનહોલ, જામનગરમાં યોજવામાં આવ્યો છે. જેમાં જામનગર જિલ્લામાં રહેતા મહેશ્વરી સમાજના વિદ્યાર્થીઓ કે જેમણે ધો. ૧ થી કોલેજમાં ગૌરવપ્રદ સ્થાન પ્રાપ્ત કર્યું છે તેમને સન્માનીત કરવામાં આવશે. વધુ વિગત માટે માલસીભાઈ મો. ૯૫૮૬૭૧૮૨૬૩ તથા સંગઠના સભ્યોનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial