Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર (મૂળ પસાયા-બેરાજા) નિવાસી ભરતસિંહ જોરૂભા જાડેજા (ઉ.વ.૬૧) તે બાબભા, બટુકસિંહ જોરૂભા, ભીખુભા જીવુભા, રઘુભાના ભાઈનું તા. ૨૬ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૭ના શુક્રવારે સાંજે ૬ થી ૬:૩૦ દરમ્યાન રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વરનગર, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
ખંભાળીયાઃ પુષ્કર્ણા બ્રાહ્મણ સ્વ. અમૃતલાલ વલ્લભદાસ બોડાના જમાઈ ભૂપેન્દ્રભાઈ હીરાલાલ પંડયા (ઉ.વ.૭૪) તે આશાબેનના પતિ, સુરેશભાઈ, અશોકભાઈ, હરીશભાઈ, પ્રફુલ્લભાઈ, સ્વ. ભાનુબેન, ઉષાબેન, મીનાબેનના બનેવી, ભાવિ, મિનલ, વિધિના પિતાનું તા. ૨૪ના અવસાન થયું છે. સદ્ગતની પિયરપક્ષની સાદડી તા. ૨૭ના સાંજે ૪:૩૦ થી ૫ દરમ્યાન શરણેશ્વર મહાદેવ મંદિર, ખંભાળીયામાં રાખવામાં આવી છે.