Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
                                                    શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા સહિત
રાજ્ય આચાર્ય સંઘના હોદ્દેદારો દ્વારા નવા મંત્રીઓની શુભેચ્છા મુલાકાત લઈને મહત્ત્વના પડતર પ્રશ્નો ઉકેલવા રજૂઆત કરવામાં આવી હતી. રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્યકક્ષાના નાણામંત્રી કમલેશભાઈ પટેલ, શિક્ષણમંત્રી રિવાબા જાડેજા, ઉચ્ચ શિક્ષણમંત્રી ત્રીકમભાઈ છાંગાની મુલાકાતે રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુભાઈ પટેલ, અધ્યક્ષ જે.પી.પટેલ, મહામંત્રી ભરતભાઈ ચૌધરી જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial