Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાધીશ જગતમંદિરમાં 'દીપાવલી પર્વ'ની પરંપરાગત ઉજવણી કરાશે

                                                                                                                                                                                                      

યાત્રાધામ દ્વારકામાં આવેલ સુપ્રસિદ્ધ દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી દીપાવલી પર્વ દરમિયાન ધનતેરસ, રૂપ ચતુર્દશી, દિવાળી, અન્નકૂટ ઉત્સવ તેમજ નૂતન વર્ષ અને ભાઈબીજ સહિતના ઉત્સવોની પરંપરાગત્ ઉજવણી કરવામાં આવનાર છે. દીપાવલી પર્વના ઉત્સવોની ઉજવણીને અનુલક્ષીને જગતમંદિરમાં શ્રીજીના દર્શન ક્રમમાં જરૂરી ફેરફાર નોંધાયાનું મંદિર વહીવટદાર તેમજ મંદિરના વારાદાર પૂજારીની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh