Advertisement
Author: નોબત સમાચાર

વૃદ્ધ પેન્શનરોને સમયસર રકમ ચૂકવવા અંગે કલેક્ટરશ્રીને રજૂઆત

જેમણે હયાતીની ખરાઈ કરાવી લીધી છે તેવા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: વૃદ્ધ પેન્શનરોને સમયસર રકમ ચૂકવવા અંગે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

૭૦૦૦ વૃદ્ધ પેન્શનરોએ હૈયાતીની ખરાઈ કરાવી લીધી છે, જ્યારે ૧ર હજાર વૃદ્ધ પેન્શનરોએ હૈયાતીની ખરાઈ કરવવાની બાકી છે, તો શું તમામ ૧૯,૦૦૦ વૃદ્ધો હૈયાતીની ખરાઈ કરાવે પછી જ પેન્શન ચૂકવાશે?

જેમણે હૈયાતીની ખરાઈ કરાવી લીધી છે તેમને પેન્શનની રકમ ચૂકવી દેવી જોઈએ. અનેક વૃદ્ધો આ રકમમાંથી પોતાની દવા ખરીદતા હોય છે.

નિવૃત્ત સરકારી કર્મચારીને નિયત તારીખે પેન્શન ચૂકવવામાં આવે છે. તેવી જ રીતે વૃદ્ધ પેન્શન પણ નિયત તારીખે ચૂકવી આપવું જોઈએ. આ બાબતે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા સુનિલ ઝાલાએ કલેક્ટર સમક્ષ માગ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh