Advertisement
Author: નોબત સમાચાર

ભવાની માતાના મંદિરે અન્નકુટ ઉત્સવ યોજાશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરમાં સેતાવાડ નજીક મણિયાર શેરીમાં આવેલ ભવાની માતાના મંદિરે દેવઉઠી એકાદશી (દેવદિવાળી) ના તા. ૨-૧૧-૨૫ના સાંજે ૫ થી ૯ દરમ્યાન અન્નકુટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભવાની યુવક મંડળ દ્વારા નૂતન વર્ષ નિમિત્તે પરંપરાગત રીતે આયોજીત આ ધર્મોત્સવનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh