Advertisement
Author: નોબત સમાચાર

સ્ટાર બોલર આર. અશ્વિનની આઈપીએલમાંથી નિવૃત્તિની જાહેરાત

ટુર્નામેન્ટમાં રર૧ મેચ રમી, ૧૮૭ વિકેટ લીધીઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૭: પૂર્વ સ્ટાર બોલર રવિચંદ્રન અશ્વિને આઈપીએલમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેઓ ચેન્નાઈ સુપર કીંગ્સની ટીમમાંથી આઈપીએલના મેચો રમ્યા હતાં. છેલ્લે ર૦ મી મે, ર૦રપ ના સીએસકે તરફથી આઈપીએલની અંતિમ મેચ રમ્યા હતાં, જો કે તેઓ અન્ય લીગમાં રમશે તેવી સ્પષ્ટતા પણ કરી હતી. અશ્વિન આઈપીએલમાં રર૧ મેચ રમ્યા હતાં અને ૧૮૭ વિકેટો ઝડપી હતી. તેઓ દિલ્હી કેપિટલ્સ, પંજાબ કીંગ્સ, રાજસ્થાન રોયલ્સની ટીમમાંથી પણ રમ્યા હતાં. ર૦૦૮ થી ર૦૧પ સુધી તેઓ સીએસકેની ટીમ સાથે જોડાયેલા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh