Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદયઃ ૦૭-૧૦ - સુર્યાસ્તઃ ૬-૫૦
દિવસના ચોઘડીયા
(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ
રાત્રિના ચોઘડીયા
(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ સુદ-૧૧:
તા. ૨૭-૦૨-ર૦૨૬, શુક્રવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૭,
મુસ્લિમ રોજઃ ૦૯, નક્ષત્રઃ આર્દ્રા,
યોગઃ આયુષ્માન, કરણઃ વણિજ
તા. ૨૭ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધામાં આપે સાવધાની રાખવી હિતાવહ છે. કોઈ પણ કામમાં આપે ઉતાવળ કરવી નહીં. આરોગ્ય ની કાળજી રાખવી પડે. આહાર વિહાર, ખાન-પાનમાં પરેજી રાખવી પડે. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા ઉચાટ-ખર્ચ રહ્યા કરે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. આર્થિક સ્થિતિ સરભર બની રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.
બાળકની રાશિઃ મિથુન ૨૭:૫૪ સુધી પછી કર્ક