Advertisement
Author: નોબત સમાચાર

તેજપ્રકાશ ઉપાશ્રયમાં આયંબિલની ઓળી

આગામી તા. ર૪ થી તા. ૧ એપ્રિલ સુધી

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૧: જામનગરના સ્થાનક વાસી જૈન ઉપાશ્રય, તેજપ્રકાશ સોસાયટીમાં ચૈત્ર માસની આયંબિલની ઓળી મંગલ મુનિ મહારાજ સાહેબની નિશ્રામાં તા. ર૪-૩-ર૦ર૬ થી તા. ૧-૪-ર૦ર૬ સુધી કરવામાં આવશે. જેના લાભાર્થી વિજયભાઈ કાંતિલાલ સંઘવી અને શ્રીમતી રેખાબેન વિજયભાઈ સંઘવી તરફથી કરાવવામાં આવશે. જેનો લાભ લેવા પ્રાણલાલભાઈ દોશીએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh