Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદયઃ ૦૬-૩૬ - સુર્યાસ્તઃ ૬-૪૬
દિવસના ચોઘડીયા
(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ
રાત્રિના ચોઘડીયા
(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ
વિક્રમ સંવતઃ ર૦૮૧, ભાદરવા વદ-૧૩ :
તા. ૧૯-૦૯-ર૦૨૫, શુક્રવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૬,
મુસ્લિમ રોજઃ ૨૬, નક્ષત્રઃ આશ્લેષા,
યોગઃ સિધ્ધ, કરણઃ ગર
તા. ૧૯ સપ્ટેમ્બર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધામાં કેટલાક અગત્યના કામ ઉકેલાય, તો કેટલાક કામમાં આપને પ્રતિકૂળતાનો અનુભવ થાય. આપે સમય, સંજોગો-પરિસ્થિતિ અનુસાર આગળ વધારવું. કુટુંબ-પરિવારના સભ્યો, મિત્રવર્ગ સાથે યાત્રા-પ્રવાસનો આનંદ માણી શકો. આરોગ્ય બાબતે કાળજી રાખવી પડે. વિદ્યાર્થી વર્ગને મહેનતના પ્રમાણમાં પરિણામ મળી રહે.
બાળકની રાશિઃ કર્ક ૦૭.૦૬ સુધી પછી સિંહ