ચિરવિદાય

જામનગરઃ સ્વ. મનસુખલાલ મુળજીભાઈ ભારદિયા (મોટી ખાવડીવાળા)ના પુત્ર પ્રમોદભાઈ  (ઉ.વ.૬૩૬)તે કિશોરભાઈ, નીતિનભાઈ, નયનાબેન, કિરણબેન, રેખાબેનના ભાઈ, દામજીભાઈ  મુળજીભાઈના ભત્રીજા, હરસુખભાઈ છનિયારા (જોડિયાવાળા)ના ભાણેજનું તા. ૧૪ના અવસાન થયું  છે. સદ્ગતનું બેસણું તા. ૧૬ના સાંજે ૪:૩૦ થી ૫ શ્રી વિશ્વકર્મા મંદિર, પંચેશ્વર ટાવર પાસે,  જામનગરમાં રાખવામાં આવ્યું છે.

close
Ank Bandh