Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૪૪ - સુર્યાસ્ત : ૬-૨૧
દિવસના ચોઘડીયા
(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ
રાત્રિના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ
વિક્રમ સંવતઃ ર૦૮૧, આસો વદ-૯ :
તા. ૧૫-૧૦-ર૦૨૫, બુધવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજઃ ૨,
મુસ્લિમ રોજઃ ૨૨, નક્ષત્રઃ પુષ્ય,
યોગઃ સાધ્ય, કરણઃ વણિજ
તા. ૧૫ ઓક્ટોબર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધાકીય બાબતે દોડધામ-શ્રમ રહે. હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગનો સામનો કરવો પડી શકે છે. વર્ષમાં ઉત્તરાર્ધમાં આપને રાહત થતી જણાય. કામમાં વાયરલ બીમારીથી સંભાળીને રહેવું. નાણાકીય આવકમાં વધારો જણાય. આકસ્મિક લાભ-ફાયદો મળી રહેતા આનંદ જણાય. યાત્રા-પ્રવાસ થાય.
બાળકની રાશિઃ કર્ક