Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૫૯ - સુર્યાસ્ત : ૬-૦૩
દિવસના ચોઘડીયા
(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ
રાત્રિના ચોઘડીયા
(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ
વિક્રમ સંવતઃ ર૦૮૨, કારતક વદ-૧૧ :
તા. ૧૫-૧૧-ર૦૨૫, શનિવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૩,
મુસ્લિમ રોજઃ ૨૩, નક્ષત્રઃ ઉત્તર ફાલ્ગુની,
યોગઃ વિષ્કુંભ, કરણઃ બવ
તા. ૧૫ નવેમ્બરના દિવસે જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આપે આરોગ્ય ની કાળજી રાખવી પડે. બહારના ખાન-પાન, આહાર-વિહાર ઉપર નિયંત્રણ રાખવું સલાહકારી બની શકે છે. નોકરી-ધંધા બાબતે સમય મધ્યમ ફળદાયી બની રહે. ધંધામાં નવું નાણાકિય રોકાણ કરવામાં સાવધાની રાખવી. કુટુંબ-પરિવારના પ્રશ્નો ઉકેલાતા રાહત રહે. સંતાનનો સાથ-સહકાર મળી રહે. ધર્મકાર્ય થાય.
બાળકની રાશિઃ કન્યા