Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સવા બે વર્ષ પહેલાં નોંધાયો હતો ગુન્હોઃ
જામનગર તા. ૬: ખંભાળિયા બાયપાસ પાસેથી સવા બે વર્ષ પહેલાં તમંચા સાથે ઝડપાયેલા શખ્સનો અદાલત દ્વારા છૂટકારો ફરમાવાયો છે.
જામનગરના ખંભાળિયા બાય૫ાસ પાસેથી ગઈ તા.પ-૧ર-ર૩ના દિને પોલીસે દિલીપ ભરતભાઈ વાઘેલા નામના શખ્સને દેશી બનાવટના તમંચા સાથે દબોચી લઈ આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.
આ કેસ જામનગરની ચીફ કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપીના વકીલ નયન કનખરાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial