Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ સફાઈ કામ માંડ પૂરૃં થયું... ત્યાં કચરો નાખવાના પોઈન્ટની સમસ્યા ઉદ્ભવી

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૫:  ખંભાળીયા પાલિકા દ્વારા તાજેતરમાં વારંવાર ફરિયાદ પછી સફાઈ અંગે રાત્રિ સફાઈ ઝુંબેશ નવા વાહનોનો કોન્ટ્રાકટરોને ઉપયોગ કરવા દઈને સુધારો કર્યો છે ત્યારે શહેરમાં જુના કચરાના પોઈન્ટને બંધ કરવામાં આવે તો જ ગંદકીનો કાયમી ઉકેલ થશે તેમ પાલિકાના સિનિયર સદસ્યો દ્વારા રજૂઆતો કરાઈ છે. શહેરમાં રાજડા રોડ હિન્દ ક્લોથ સ્ટોરની સામે, ઝવેરી બજાર, મહાકાળી હોટલ તથા શાકમાર્કેટ, સત્યનારાયણ મંદિર શેરી વિસ્તારમાં ગમે તેટલા ઉકરડા કચરા સાફ કરો કે ઉપાડો, તરત જ ફરીથી ઢગલો થઈ જાય છે. તો પાલિકા તંત્ર દ્વારા શાકમાર્કેટ પાસે સડેલા શાકભાજી નાખનારાની સામે કડક કાર્યવાહી થાય તો જ ગંદકી ઘટે તેમ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh