Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં એક વર્ષની કેદ

બાકી રહેતી રકમ ચૂકવવા કોર્ટનો હુકમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરના એક આસામી સામે કરાયેલી ચેક પરતની ફરિયાદમાં અદાલતે આરોપીને એક વર્ષની કેદની સજા અને બાકી રહેતી રકમ ત્રણ મહીનામાં ચૂકવી આપવાનો આદેશ કર્યાે છે.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા મહંમદરફીક સીકંદર શેખ નામના આસામીએ રૂ.પ લાખ યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા પાસેથી હાથઉછીના લઈને ચેક આપ્યો હતો.

તે ચેક બેંકમાંથી એકાઉન્ટ ક્લોઝના શેરા સાથે પરત ફરતા અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે દરમિયાન રૂ.ર લાખ ૭ર હજાર ચૂકવી અપાતા અને રૂ.ર લાખ ર૮ હજાર નહીં ચૂકવતા અદાલતે આરોપી મહંમદરફીક શેખને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદ અને બાકી રહેલી રકમ ત્રણ મહિનામાં ચૂકવી આપવા આદેશ કરાયો છે. ફરિયાદી તરફથ્ટ્ઠાી વકીલ તુષાર તન્ના રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh